ક્રિષ્ના નિસ્વાર્થ સેવા ટ્રસ્ટની યાત્રા અને ટ્રસ્ટ વિશે જાણો.
મિત્રો સમાજમાં ઘણાં એવા મધ્યમવર્ગના જરૂરીયાતમંદ અશક્ત બા-દાદા છે કે પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પુરતું ભોજન કરી શકતા નથી કે ભીખ પણ માગી શકતા નથી આવા જરૂરીયાતમંદ વડીલોની યાદી તૈયાર કરી 264 થી વધુ વડીલોને ઘરે બેઠાં બે સમયનું ભોજન વિનામૂલ્યે પહોચાડતી સંસ્થા.
દરેક જરુરીયાત લોકો સુધી ભોજન પહોચાડીને એમની ઢળતી જિંદગીનો સહારો બનવુ.
ભોજન પહોચાડયુ
લાભાર્થી
મેડિકલ કીટ, કપડા વિતરણ
ટ્રસ્ટ સંસ્થાપક
ટ્રસ્ટી
આઈટી ટેકનિકલ સહાયક